ચંદન કરતાં વંદન વધારે શીતળ હોય છે યોગી થવા કરતા ઉપયોગી થવું વધારે હોય… — GUJRATI OR HINDI Shayri — TG.ME

ચંદન કરતાં વંદન વધારે શીતળ હોય છે યોગી થવા કરતા ઉપયોગી થવું વધારે હોય છે સાહેબ પ્રભાવ સારો હોય એના કરતાં સ્વભાવ સારો હોય એ વધારે જરૂરી છે
🌹 Good Morning 🌹
❤2
August 6, 2026 923 3